પતિએ ઘણા બધા કરેલા મેસેજનો જવાબ પત્નીએ ન આપતા સાડીનો ગાળો બોલવીને યુવકે કરી લીધો આપઘાત..!, જોનારાઓના કાળજા ધમધમી ઉઠ્યા…

પતિએ ઘણા બધા કરેલા મેસેજનો જવાબ પત્નીએ ન આપતા સાડીનો ગાળો બોલવીને યુવકે કરી લીધો આપઘાત..!, જોનારાઓના કાળજા ધમધમી ઉઠ્યા…

મિત્રો આજનો સમય ખુબજ આધુનિક બની ગયો છે અને આજની યુવાન પેઢીમાં સહનશક્તિ પણ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તેઓ નાની નાની વાતોમાં પોતાના મગજ ઉપર લઈને ઘણી વખત પરિવારના લોકોને પણ મૂકી દેતા હોય છે. આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવી રહી છે. આ હાલમાં જ એક એવી ઘટના આપણી સામે આવી હતી.

આ સમગ્ર ઘટના ની અંદર આવેલા ઓરાય કોથવાલી પોલીસ સ્ટેશન પાસે આવેલા મહોલ્લા ઉમરા ખેડાની છે. એક પરિવારના યુવકે પોતાની સાથે એવી ઘટના કરી નાખી હતી કે જેને જાણીને પરિવારના લોકોના હાથ પગ પણ ધ્રૂજવા લાગ્યા હતા. મિત્રો પરિવારની અંદર રહેતા યુવકનું નામ સૌરભ આહીર હતું અને તેની ઉંમર માત્ર 30 વર્ષ હતી તેમજ સૌરભ પોતાની પત્ની અને તેના બાળકોની સાથે રહેતા હતા

આ સાથે જ તેની પત્નીનું નામ પણ નીલમ હતું અને સૌરભ અને નીલમને સંતાનમાં એક દીકરો હતો તેમ જ હળી મળીને પરિવાર સાથે રહેતા હતા અને સૌરભ સારી એવી નોકરી કરીને પોતાના પરિવારનું જીવન પણ ચલાવતા હતા. સૌરભ ની પત્ની નીલમ તેના બાળકોને લઈને થોડો સમય પિયર રહેવા માટે ચાલી ગઈ હતી અને પોતાના ફોન પણ સાથે લઈ ગઈ હતી

સૌરભને નીલમ અને તેના બાળકને યાદ આવતા નીલમને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા મેસેજ કર્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહીં અને ફોન ઉપર તેમની પાસે ન હોવાને કારણે મેસેજ પણ જોયા ન હતા. આ સાથે જ તેમને સામા કોઈ પણ પ્રકારના રીપ્લાય પણ આપ્યા નહોતા તેના કારણે સૌરભ ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો

સૌરવ ખૂબ જ માનસિક રીતે તણાવ અનુભવતો હતો અને એવું લાગી રહ્યું હતું કે પત્ની તેને એકલા મૂકીને જતી રહી હતી અને વારંવાર વિચાર કરી રહ્યો હતો કે ત્યારબાદ નીલમ તેના પતિએ મોકલેલા મેસેજ અને થોડા સમય પછી જોયા હતા અને મેસેજ વાંચીને તેના પછી સૌરભને પણ ફોન કર્યા હતા. જેના કારણે નીલમ ખૂબ જ ચિંતામાં આવી ગઈ હતી

તેના પતિની સાથે કોઈપણ પ્રકારની ઘટના બની હોવાની તેની શંકા થતી હતી તેના કારણે સૌરભને પાસે રહેતા તેના ભાઈને સૌરભના ભાઈ સુનિલને ફોન કર્યો હતો. તેમજ સૌરભ ના ઘરે જઈને જોવા માટે જણાવ્યું હતું. ત્યારે સુનિલ સૌરભ ના ઘરે જવા માટે ગયા હતા અને તેના દરવાજો ખખડાવ્યો હતો અને સૌરભે દરવાજો પણ ખોલ્યો ન હતો

જેના કારણે સુનિલે બારી ખોલીને ઘરમાં જોયું તો સૌરભને તે જોઈને ઢળી પડ્યો હતો અને આઘાત આવી ગયો હતો. અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો અને પાડોશના લોકો પણ ભેગા થઈ ગયા હતા તેમજ દરેક લોકોએ સૌરભનું જોયું તો સૌરભ લડકી રહ્યો હતો અને પોતાનો જીવ પણ ગુમાવી નાખ્યો હતો. સવળાભાઈ આપઘાત કર્યો હતો તેના કારણે તરત જ તેને આ ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવી હતી.

પોલીસ આ સમગ્ર ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી સુનિલે નીલમના પરિવારના લોકોને પણ આ ઘટના વિશે જાણકારી આપી હતી અને નીલમ પણ તેના પતિને મળવા માટે ઘરે પહોંચી હતી તેમજ જાણકારી મળી હતી કે તેના પતિનું મૃત્યુ થયું છે. સૌરાભાઈ તેના બાળકને નિદાન કરી નાખ્યા હતા અને આજકાલ આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં બનવા લાગી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM